દેશમાં કોવિડ 19 પેડામેડિક ચાલી રહ્યો છે, વર્ષ 2020 થી દેશમાં આ વાઇરસે જાણે ઘર કરી લીઘુ હોય તેમ જવાનું નામ નથી લઇ રહ્યો. આ વાઇરસ જે લોકોનો જીવ લઇને જાય છે, ત્યારે દેશમાં બીજી એવી ઘણી બીમારીઓ છે, જે એક પછી એક આવી રહી છે.
Ott india પર આજે આપણે એક એવી દુર્લભ બીમારીથી પીડાતી અશાંતિ સ્મિથની, જે બીમારીના કારણે યુવતીની ઉંમર 18 વર્ષ હતી, 144 વર્ષની લાગવા લાગી. જેનું હમણાં નિધન થઇ ગયુ છે.
Image Courtesy :Kennedy News and Media
અશાંતિ સ્મિથ (Ashanti Smith) નામની એક બાળકી જે માત્ર 18 વર્ષની છે, પણ તેને જોઇને કોઇ તેની સાચી ઉંમરનો અંદાજો લગાવી ન શકે, કારણ કે તે એક બીમારીના કારણે ચર્ચામાં આવી હતી, આ બીમારીના કારણે તેની ઉંમર 1 જ વર્ષમાં 8 વર્ષ જેટલી વધે છે. અશાતિ સ્મિથ યુકેમાં તેના પરિવાર સાથે રહેતી હતી, પણ હવે તે આપણી વચ્ચે નથી રહી, આ બાળકીનું 17 જુલાઇના રોજ Hutchinson-Gilford Progeria Syndrome બીમારીના કારણે નિધન થઇ ગયુ છે.
Image Courtesy :Kennedy News and Media
બહાદુર હતી બાળકી
Hutchinson-Gilford Progeria Syndrome નામની બીમારીથી પીડાઇ રહેલી અશાંતિ સ્મિથ તેના જીવનમાં આ બીમારીના કારણે દુખી નહોતી, પણ તે પોતાની જાતને ખુશ રાખવાનો પ્રયત્ન કરતી હતી, જીવનમાં તેને કોઇ ગમ ન હોય તે રીતે હસી ખુશી જીવતી અને બીજાને પણ ખુશીઓ શેર કરતી. આટલી મોટીવેટ અને સ્ટ્રોન્ગ ગર્લ હવે આ દુનિયા છોડીને જતી રહી છે.
“ અબ તુમ્હેં મુજે જાને દેના હોંગા ”: અશાંતિ સ્મિથ
Image Courtesy :Kennedy News and Media
યુકે(United Kingdom) માં રહેતી અશાંતિ સ્મિથના પરિવારમાં તેની માતે અશાંતિના નિધનથી દુખ થયુ છે, 17 જુલાઇના રોજ જ્યારે અશાંતિ સ્મિથ પોતાના છેલ્લાં શ્વાસ લેતી હતી ત્યારે તેની સાથે માતા પિતા અને 25 વર્ષની અશાંતિની મિત્ર કાર્ટરાઇટ તેની પાસે હતી. છેલ્લાં શ્વાસ લઇ રહેલી અશાંતિ સ્મિથે પોતાની માતાને છેલ્લાં શબ્દો કહ્યાં હતા કે, “ અબ તુમ્હેં મુજે જાને દેના હોંગા ”
Image Courtesy :Kennedy News and Media
સ્મિથની માતા પુત્રીના નિધન બાદ બહાર આવીને લોકોને અશાંતિ વિશે વાતો શેર કરવા માંગે છે, તેમજ આ બીમારીથી પીડાતા લોકોની મદદ કરવા માગે છે. તેણે આ બીમારી વિશે જણાવ્યુ હતુ કે, અશાંતિ આ બીમારીના કારણે 1 જ વર્ષમાં તેની ઉંમર 8 વર્ષ વધી જતી હતી, હવે તેનો ચહેરો એકદમ વૃદ્વ જેવો લાગતો હતો. મે મહિનામાં અશાંતિએ પોતાનો 18 મો જન્મદિવસ પણ સેલિબ્રેટ કર્યો હતો, તે લોકો સાથે રિલેક્સ ફિલ કરતી અને પોતાન
જે પણ અશાંતિને મળતુ તે તેનું ફેન થઇ જતુ
Image Courtesy :Kennedy News and Media
માતાનું કહેવુ છે કે, પરિવારમાં તેને બધા તરફથી પ્રેમ મળતો , તેને ખબર હતી કે વધુ સમય નથી જીવી શકવાની જેથી તે જીવનનો દરેક પલ ઇન્જોય કરતી, ખુશ રહેતી અને પોતાની પોઝીટીવ વાતોથી બીજાનું દિલ પણ જીતતી, હા જેના કારણે અશાંતિને જે પણ મળે તે તેનું ફેન થઇ જતુ હતુ.
આ બીમારીના લક્ષણો બાળકમાં 2 વર્ષમાં જ જોવા મળી જાય છે, સિડ્રોમ બીમારીમાં બાળકોના વાળ ખરી જાય છે, તેમજ તેમની ત્વચા ગ્રોથ પણ રુકી જાય છે, અને સરળ રીતે કહીએ તો આ બીમારીથી ઝુઝી રહેલા બાળકોનું 14 વર્ષની ઉંમરમાં જ નિધન થઇ જાય છે.
આ પણ વાંચો: “મને ન્યુડ ફોટોશુટ કરવા માટે કહેવામાં આવ્યુ હતુ” : અભિનેત્રી
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4